ભગવાને કહ્યું, 'શું કરવાથી મોક્ષે જવાય?' સમકિત થાય તો જવાય અથવા 'જ્ઞાની પુરુષ'ની કૃપા થાય તો.
પરમ પૂજ્ય દાદા ભગવાનસંસારમાં સુખ તો હોય જ નહીં. પણ ભગવત ઉપાય લો તો કંઈક શાંતિ લાગે ને જ્ઞાન-ઉપાયથી કાયમની શાંતિ રહે.
પરમ પૂજ્ય દાદા ભગવાનપાપ-પુણ્ય એટલે શું? સંસારમાં દરેક જીવમાત્રમાં ભગવાન રહેલા છે. માટે કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ દેવાનો ભાવ પણ ના કરતા. નહીં તો દોષ કર્યો, માટે તેનું પાપ બંધાશે. અને કોઈ પણ જીવને કિંચિત્માત્ર સુખ આપશો કે સુખ આપવાની ભાવના કરશો તો ભગવાનને સુખ આપ્યું માટે પુણ્ય બંધાશે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆંતરશત્રુઓ જેણે હણ્યા છે એવા અરિહંતને નમસ્કાર કરું છું. આંતરશત્રુઓ છે તેમને ઓળખો. ક્રોધ-માન-માયા-લોભ એ આંતરશત્રુઓ છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events